< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગણેશ-૨ [ ]: અવટંકે જોશી. રાસલીલાનાં છૂટક પદના કર્તા.
સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]