< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગુણસાગર-૫ [ઈ.૧૬૬૮માં હયાત] : જૈન સાધુ. ‘ચંદનબાલા ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[ચ.શે.]