ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ-૫


ગોપાળ-૫ [               ]: જૈન. ૨૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સલોકો’ના કર્તા.

સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭ - ‘સલોકાસંચયમાં વધારો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી.
[શ્ર.ત્રિ.]