ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોપાળ-૫ [               ]: જૈન. ૨૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સલોકો’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭ - ‘સલોકાસંચયમાં વધારો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી.[શ્ર.ત્રિ.]