ગોવર્ધન-૨ [ઈ.૧૭મી સદી] : અવટંકે પંડ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]