ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જશવિજયશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જશવિજયશિષ્ય[               ]: જૈન સાધુ. ૧૭ કડીના ‘ઝૂંબબડા સમોસરણ-સ્તવન’ (મુ.)ના કર્તા. આ કવિ જશવિજયશિષ્ય શુભવિજય છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧.[કી.જો.]