ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દામોદર-૫ [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાયેલી હોવાની ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખંડ અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન’ (મુ.)માં સરળ લોકભોગ્ય શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [ર.સો.]