ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દીપવિજ્ય-૪ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજ્યના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૫)માં રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. [ર.સો.]