ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજ્યના શિષ્ય. ૫ ઢાળ અને ૧૦૯ કડીના ‘સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]