ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદિવર્ધન સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નંદિવર્ધન(સૂરિ) [ઈ.૧૫૩૨માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમનો પ્રતિમાલેખ મળે છે. એમણે ‘યાદવ-રાસ’ (ર.ઈ.૧૫૩૨) રચેલ છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨, દર્શનવિજ્યજી વગેરે; ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]