ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરત્નશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયરત્નશિષ્ય [ઈ.૧૫૭૮માં હયાત] : જૈન વડતપગચ્છના નયનરત્નસૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૭૮/સં.૧૬૩૪, આસો સુદ ૧, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગુકવિઓ : ૩(૧). [કી.જો.]