ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિલાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયવિલાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૬થી ઈ.૧૬૧૪)ના શિષ્ય. ‘લોકનાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૯૮)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]