ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયસાગર-૧ [ઈ.૧૪૭૫માં હયાત] : નાયલગચ્છના જૈન સાધુ. ગુણસૂરિના શિષ્ય. ૨૭૪ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૪૭૫)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.]