ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથાજીશિષ્ય


નાથાજીશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૬મી કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા : ૧(શ્રા.).
[કી.જો.]