ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાનજી-૨ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે પારેખ. ૩ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]