ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારાયણ-૪ [ઈ.૧૬૨૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]