ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર ગણિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્મસુંદર (ગણિ)-૩ [ઈ ૧૭મી સદી ઉત્તરાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સૂત્ર’ પરના બાલાવબોધ (ર. ઈ.૧૬૫૧-૧૬૭૮ની મધ્યમાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]