ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાનચંદ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાનચંદ-૧ [ઈ.૧૮૩૭માં હયાત] : જૈન સાધુ. ખુશાલજીના શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય’ (ર.ઈ.૧૮૩૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(ન.).[શ્ર.ત્રિ.]