ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાનચંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાનચંદ-૨ [ઈ.૧૮૫૦ સુધીમાં] : જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ (લે.ઈ.૧૮૫૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]