ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિજયશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યવિજયશિષ્ય [ઈ.૧૭૫૩માં હયાત] : જૈન. ‘શાશ્વતાશાશ્વત જિનપ્રસાદ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]