ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભાકરજી બ્રહ્મર્ષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રભાકરજી (બ્રહ્મર્ષિ) [                ] : કવિ કચ્છ મોથાળાના રહીશ હતા. તેમને નામે ‘પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી’, ‘બ્રહ્મર્ષિકચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્ષિ ભજનામૃત’, ‘મોક્ષમંદિર’, ‘સ્વર્ગસોપાન’ વગેરે કૃતિઓ નોંધાયેલી છે. તેમનું ૧ પદ(મુ.) મળે છે. કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૧૬ (+સં.).[કી.જો.]