ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવર્ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રીતિવર્ધન : (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૨) અને ૨૬ કડીના ‘પાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]