ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમચંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘નેમિનાથવિવાહ’ (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો.[ર.ર.દ.]