ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગચંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાગચંદ-૨ [ઈ.૧૮૨૭ સુધીમાં] : જૈન. ‘કલ્યાણમંદિર’ તથા ‘ગૌતમ-રાસ’ (લે.ઈ.૧૮૨૭)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦-‘બાલાપુર (ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય)’, મુનિશ્રી કાંતિસાગરજી.[શ્ર.ત્રિ.]