ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાદેવ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાદેવ-૨ [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]