ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણિક્યવિજ્ય [ઈ.૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજ્યના શિષ્ય. ‘કયરવાડા વીર-સ્તુતિ’ના કર્તા. કવિ ઈ.૧૬૭૩માં હયાત હોવાની માહિતી મળે છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]