ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્ય ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણિક્ય(ગણિ) [ઈ.૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જિનહંસના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]