ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય. છપ્પાબંધમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]