ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માહેશ્વર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માહેશ્વર-૧ [જ. ઈ.૧૭૯૦-અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતા મંગલજી. માતા ગલાલબાઈ.સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં.