ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુઉદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુઉદય [ઈ.૧૮૫૮ સુધીમાં] : જૈન સાધુ. ૫ કડીના ‘મહાવીર-સ્તવન (ખીમણાદિ)’ (લે.ઈ.૧૮૫૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]