ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજય-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોહનવિજય-૬ [                ]: જૈન સાધુ. હંસવિજયના શિષ્ય. ૯ કડીની ‘ઓળીની સઝાય/શ્રીપાળમયણાધ્યાન-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ. ; મુ.)ના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]