ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યશોવિજ્ય-૨ [ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈનસાધુ. જસસાગરના શિષ્ય. ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]