ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવલ્લભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નવલ્લભ [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખાચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, ચૈત્ર વદ ૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]