ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નશિષ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નશિષ્ય-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : જૈન. ‘વંક્ચૂલનો રાસ’ (ર.ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]