ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નશેખર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નશેખર-૧ [ઈ.૧૩૬૩માં હયાત] : જૈન સાધુ. ૭૫ કડીના ‘ગૌતમ-રાસ’ (ર.ઈ.૧૩૬૩)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]