ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજશીલ પાઠક-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજશીલ(પાઠક)-૨ [ઈ.૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪૫૦ ગ્રંથાગ્રના ‘સિંદુરપ્રકર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]