ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજેન્દ્રસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજેન્દ્રસાગર : આ નામે ૧૧ કડીનું ‘૨૪ તીર્થંકર-ગીત’(મુ.) મળે છે. તેના કર્તા કયા રાજેન્દ્રસાગર છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [ર.ર.દ.]