ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિમંદિર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લબ્ધિમંદિર(ગણિ) [ ] : જૈન સાધુ. સિદ્ધસેન દિવાકરકૃત મૂળ સંસ્કૃત સ્તોત્ર ‘કલ્યાણમંદિર’ પરના બાલાવબોધ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]