ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિમૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લબ્ધિમૂર્તિ [ ] : જૈન. ૮૪ કડીના ‘ભાવસ્થિતિ-વિચારગર્ભિત-સ્તવન (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આમના નામે મળતી ‘શાંતિનાથ-વિનતિ’ ઉપર્યુક્ત કૃતિ જ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]