ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભશેખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાભશેખર [ ] : ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’, (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]