ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાનિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાનિધાન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]