ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસમુદ્ર વાચક-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસમુદ્ર(વાચક)-૨ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિ (જ. ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૨૨ કડીનાા ‘ઋષભ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]