ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસોમ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસોમ-૧ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ‘ફલોધી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]