ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશુદ્ધાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશુદ્ધાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમની ‘વેદસ્તુતિ’માં ‘દશમસ્કંધ’ના ૮૯મા અધ્યાયનું ગદ્યમાં ભાષાંતર છે. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. [શ્ર.ત્રિ.]