ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરમસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરમસાગર [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, કારતક વદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા.[ર.ર.દ.]