ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસિંહશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરસિંહશિષ્ય [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.[કી.જો.]