ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધાત્માનંદસ્વામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃદ્ધાત્માનંદસ્વામી [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી. કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.]