ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજભૂષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્રજભૂષણ [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]