ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવજી-આચાર્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવજી(આચાર્ય)-૨ [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]