ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યકીર્તિ ગણિ


સત્યકીર્તિ(ગણિ) [ ] : જૈન સાધુ. ૨૫ કડીના ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[પા.માં.]