ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુંદરવિજ્ય-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. અમરવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૨; મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી (+સં.). [કી.જો.]